09/07/2024
વક્તા શ્રી નિરંજનભાઇ તલાટી દ્વારા તારીખ 9/7/2024 મંગળવાર ના રોજ નાણાંકીય સાક્ષરતા સામુદાયિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું . આ શિબિરમાં બી.એડ અને એમ.એડ ના તાલીમાર્થીઓને વર્તમાન સમયમાં થતા સાયબર ક્રાઇમ અને તેની સાવચેતી માટે શું કરી શકાય તે અંગેની સઘળી માહિતી આ શિબિર અંતર્ગત આપવામાં આવી.